ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓના અનિયમિત રહેતા અને સમયબદ્ધતા ન જાળવતા વિદ્યાર્થીઓનો અભ્યાસ

Authors

  • DR. ROHIT C. PATEL

Abstract

પ્રાથમિક શિક્ષણ એ એક એવું માધ્યમ છે જેના દ્રારા બાળકમાં અપેક્ષિત કૌશલ્યો અને ગુણો વિકસાવી શકાય છે. બાળક તેના બાહય વવનના મહત્વના વર્ષ એટલે કે ૬ થી ૧૪ વર્ષ પ્રાથમિક શાળામાં વિતાવે છે માટે પ્રાથમિક શિક્ષણને ગતિશીલ બનાવવા માટે શાળામાં મહત્તમ બાળકોનું નામાંકન થાય, બાળકોને શાળામાં આવવું ગમે, રોકાવું ગમે તેમજ શાળાનું સમગ્ર વાતાવરણ આનંદદાયક લાગે તે પ્રકારની સુંદર પ્રવૃત્તિઓના માધ્યમથી ગુજરાત રાજયની પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી, ગુણોત્સવ અને મધ્યાહન ભોજન યોજના જેવા અનેક કાર્યક્રમ યોજવામાં આવે છે.

Downloads

Download data is not yet available.

References

• dv[, j[.k[ {2001}. (vksti Birtmi> (SxN an[ (Sxk. amdivid : b).a[s.Sih pkiSn

• d[siE a[c.J {1999}. s>Si[Fn ah[vil. rijki[T : s]iriOT^ y&(nv(s

• pT[l j[ .D) {2004} (vkismi>n Birt)y smijmi> (SxN : (nrv pkiSn amdivid .

Additional Files

Published

10-02-2018

How to Cite

DR. ROHIT C. PATEL. (2018). ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓના અનિયમિત રહેતા અને સમયબદ્ધતા ન જાળવતા વિદ્યાર્થીઓનો અભ્યાસ . Vidhyayana - An International Multidisciplinary Peer-Reviewed E-Journal - ISSN 2454-8596, 3(4). Retrieved from http://j.vidhyayanaejournal.org/index.php/journal/article/view/484

Most read articles by the same author(s)

1 2 > >>